પંચકર્મ

પંચકર્મ

પંચકર્મ શું છે? પંચકર્મ એ આયુર્વેદની એક પ્રાચીન અને સંપૂર્ણપણે કુદરતી ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને શરીરને શુદ્ધ કરવામાં આવે છે. આમ કરવાથી શરીરના વિવિધ અંગો અને તંત્રોનું સ્વાસ્થ્ય સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. પંચકર્મ શા માટે કરવામાં આવે છે? પંચકર્મની મુખ્ય પાંચ પ્રક્રિયાઓ: પંચકર્મ શબ્દ પાંચ શબ્દોથી…